Sugar Free | Gujarati Books Paperback (Tushar Shukla)
₹200.00 ₹160.00
9789389361155
Out of stock
જીવન પ્રગટપણે ભર્યુંભાદર્યું હોય તો પણ અંદરનો કોઈ ખૂણો સૂનો રહી ગયો હોય એવું બને. અચાનક કોઈક વ્યક્તિ જીવનમાં પ્રવેશે ને એ સૂનો ખૂણો જીવંત બની જાય, સહેજ મોળું થઈ ગયેલું જીવન ગળ્યું થઈ જાય અને જીવનમાં એક વિશિષ્ટ ઊર્જા ઉમેરાઈ જાય એવુંય બને. તુષાર શુક્લ લિખિત આ પુસ્તક ‘મોળા પડેલા જીવનમાં ગળપણ ઘોળવાની કળા’ શીખવે છે. લેખકે અહીં પોતાની ઋજુ શૈલીમાં એ અનામી વ્યક્તિને ઉદ્દેશીને પોતાના ભાવવિશ્વમાં જાગેલાં સ્પંદન વિશે ખૂલીને વાત કરી છે. પારદર્શક અને સંવેદનશીલ અભિવ્યક્તિનો ઉત્સવ કરતું સુંદર મજાનું પુસ્તક.
Weight | 226 g |
---|
Related Products
sold out
-25%
sold out
-15%
sold out
-10%
-10%
-15%
sold out
-10%